loader image

S

H

R

I

  

R

A

J

P

U

T

  

G

N

A

T

I

શ્રી રાજપુત જ્ઞાતિ – ભુજ સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સમાજમાં પરસ્પર સહકાર તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સમાજને પ્રગતિ, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.

સંપર્ક અંગે માહિતી

રાવલવાડી રિલોકેશન સાઈટ, ગણેશનગર રોડ, ભુજ

  •  

  •  

🏛 વાડી બુકિંગ અરજી ફોર્મ

કૃપા કરીને નીચેની માહિતી સંપૂર્ણ રીતે ભરો.


📢 મહત્વપૂર્ણ સૂચના

વાડી બુકિંગ અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાથી વાડીનું બુકિંગ કન્ફર્મ થયેલ ગણાશે નહીં.

અરજી સબમિટ કર્યા બાદ વાડી બુકિંગ ઓફિસ તરફથી આપનો સંપર્ક કરવામાં આવશે.

ત્યારબાદ નિર્ધારિત ડિપોઝિટ રકમ વાડી ખાતે જમા કરાવ્યા પછી જ આપનું વાડી બુકિંગ કન્ફર્મ કરવામાં આવશે.

નોંધ: ડિપોઝિટ જમા થયા બાદ જ બુકિંગની અંતિમ પુષ્ટિ (Confirmation) આપવામાં આવશે.